Gujarat News9
Other ગુજરાત જામનગર રાજકારણ હેલ્થ

જામ જોધપુર બાલમંદિર મૂકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત કાન નાક-ગળા સ્ત્રીરોગ સહીતવિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કેમ્ડ રાખવામાં આવેલ હતો

આ કેમ્પનો પ્રારંભ પૂર્વ ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી, શહેરના વેપારી અગ્રણી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દભાઈ કડીવાર, જિલ્લા ભાજપ પુર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, નગરપાલિકા પ્રમુખ મમતાબહેન સિહોરા, બાલમંદિરના ટ્રસ્ટ્રી નરેન્દ્રભાઈ (ભીખુભાઈ ) કવૈયા, યાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ વાછાણી, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ જ્પેશ ભાલોડીયા, સામાજીક અગ્રણી ભરતભાઈ અમૃતીયા, જીતુભાઈ વાછાણી વગેરેની ઉપસ્થીતીમાં કરાયો હતો.

આ કેમ્પનોજામ-જોધપુર શહેરના વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો

રિપોર્ટ:- અશોક ઠકરાર, જામ જોધપુર

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

પી.એસ.આઈ એમ.એન.રાઠોડ એ સિનિયર સિટીઝન સાથે કરી મુલાકાત

Gujrat News9

ફરજ પર થી નિવૃત્ત છેલ્લા 32 વર્ષ થી હતા કાર્યરત..

Gujrat News9

માલપુર ચાર રસ્તા ઉપર પોલીસ ચેકિંગ દરમ્યાન મોટી માત્રા માં જડપાયું બાયોડીઝલ

Gujrat News9

Leave a Comment