Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત ધર્મ રાજકારણ વડોદરા

વાઘોડિયા તાલુકાના મુસ્લિમ સમુદાય દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નાં ઈદે મીલાદ ના પાવન પર્વની ઉજવણી શ્રદ્ધાભેર તેમજ કોમી એકતા સાથે કરવામાં આવી

વાઘોડિયા તાલુકાના મુસ્લિમ સમુદાય દ્વારા મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિન નાં ઈદે મિલાદ ઉજવણી ના ભાગરૂપે એક જુલુસ કાઢવામાં આવ્યું હતું.
આ જુલુસ વાઘોડિયા ની નવી નગરી ખાતેથી પ્રસ્થાન કરી. વાઘોડિયા નગરના જાહેર માર્ગો પર ફરી. વાઘોડિયાની મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યો હતો.
આ જુલુસનું ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.


આજ જુલુસ માં મોટી સંખ્યાના મુસ્લિમ સમુદાય નાં ભાઈઓ જોડાયા હતા.
તેમજ આ પર્વ પ્રસંગે નીયાજ જેવા કાર્યક્રમ પર રાખવામાં આવ્યો હતો. તેમજ આ પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમુદાય દ્વારા ખાસ નમાજ અદા કરી.
બંદગી કરી. દીદાર કરવામાં આવ્યા હતા.

જેથી વાઘોડિયા નગરમાં મહંમદ બેગમબર સાહેબના જન્મદિનની ઉજવણી શ્રદ્ધાભેર તેમજ ભાઈચાર સાથે કરવામાં આવી હતી.
તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય એને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટ:- વિષ્ણુ ભાટીયા વાઘોડિયા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

આઝાદી બાદ પહેલી મહિલાને ફાંસી? કે

Gujrat News9

ખેડબ્રહ્મા શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પાણીની પરબ ચાલુ કરવામાં આવી

Gujrat News9

દહેગામ ખાતે યુથ કોંગ્રેસની મિટીંગ યોજાઈ.વિશ્વનાથસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બેઠક યોજાઈ.

ravijadeja

Leave a Comment