પશ્ચિમ કચ્છ SP તરીકે ફરજ બજાવતા અને ગુજરાત પોલીસમાં હોનહાર અને ઈમાનદાર અધિકારીની છાપ ધરાવતા IPS શ્રી સૌરભ સિંઘને દિલ્હી ખાતે કેન્દ્ર સરકારમાં કેબિનેટમાં ડેપ્યુટી...
ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં 14 મી નવેમ્બરના દિવસે ધનવાન વકીલ મોતીલાલ નહેરુને ત્યાં 1889માં જવાહરલાલનો જન્મ થયો હતો જવાહરલાલ મોતીલાલના એક માત્ર પુત્ર હતા જવાહરલાલને 3 બહેનો...
અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી અને સંઘના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલીત ભગવાન મુનિસુવ્રત...
શિક્ષા સાથે કેળવણી અને સંસ્કાર સિંચન નું કાર્ય કરતી વિદ્યાભારતી ની સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યામંદિર (શિશુમંદિર) એ એસ.એસ.સી. બોર્ડ – ૨૦૨૩ ની પરીક્ષા માં સફળતાના...
જામજોધપુરના સાત વર્ષ પહેલાના ચીટીંગના એક ગુનામાં ભિક્ષુક તરીકેનો વેશ પલ્ટો કરીને નાસ્તા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ હાથ...
ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા અંજાર, મુન્દ્રા, માંડવી તથા અંતરજાળ મધ્યે સીવણ ક્લાસ તથા બ્યુટીપાર્લરના નિશુલ્ક ચાર સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો શરુ કરાયા છે. જેમાં ૮૨...
ઓઢવ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એસ.કંડોરિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા ચોરી, લૂંટ વગેરે કેસોના બનાવ ને અટકાવવા તથા ઈસમો ને પકડી કાયદેસર ની...